તમારા ખોરાકને સ્વાદિષ્ટ અને ટેસ્ટફૂલ બનાવવા માટેની ઘણી રીતો છે, પરંતુ ભારતમાં તો કોઈપણ ખોરાકમાં ભળી જતી ચટણી જ ખોરાકનો સ્વાદ વધારવા માટે સૌથી પ્રખ્યાત છે. ચટણી એક એવી વાનગી છે જે લગભગ દરેક ખોરાક સાથે ખાઈ શકાય છે. તે સ્વાદ વગરના ખોરાકને પણ મસાલેદાર બનાવી દે છે. ચટણીની રસપ્રદની વાત એ છે કે ચટણી […]